Surprise Me!

બોટાદ લઠ્ઠાકાંડમાં સતત વધતો મૃત્યુઆંક| સ્મશાન ઉભરાયા, ગામડાઓમાં સન્નાટો

2022-07-27 174 Dailymotion

બોટાદ લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 41 પર પહોંચી ચૂક્યો છે. હજુ પણ અનેક લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે, જે પૈકી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહી છે. લઠ્ઠાકાંડ બાદ ગામોમાં એક પછી એક લોકો ટપોટપ મરી રહ્યાં છે. જેના કારણે ગામમા સન્નાટો છવાયો છે.

Buy Now on CodeCanyon